જય માતાજી..... દરેક ભાવીક ભગતો ને અને જાહેર જંન્તા ને જણાવતા આનંદ થાય છે કૈ દર વર્ષ ની જેમ આ વર્ષ તારીખ 12/01/2022 ના રોજ થી તારીખ 16/01/2022 શુધી ઉતરાયણ ની પતંગ દોરી થી ઈજાગ્રસ્ત અબોલ જીવ પક્ષી બચાવ અભીય આઈ શ્રી જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ ઈશનપુર અમદાવાદ જીવદયા પ્રેમી શ્રી મહા માયા રાજમાન રાજ રાજેશ્વરી માં મેલડી માં ના ઉપાસક દિનેશભાઈ ભગત ના હસતે રાખેલ હતો જેમા દરેક પક્ષી ઓ નો યોગ્ય સારવાર આપી ઈજા ગ્રસ્ત પક્ષી ઓન બચાવી લેવા મા આવ્યા હતા જેની દરેકે દરે નોન લેવાલી છે દરે માઈ બાલ ભગતો ને આ સેવા કાર્ય મા જોડા વા ને આ ભગીરથ કાર્ય થી પુણ્ય કમાવા નો અને જો આનંદ પામવા માડી ની ની ભાવ ભીનુ આમંત્રણ છે સંપર્ક. 9824343954/9173400151 ઈશનપુર, અમદાવાદ.
Live on news Click Here...